Fire/ રાજકોટ હાર્ડવેરના બંધ કારખાનામાં લાગી આગ

રાજકોટ હાર્ડવેરના બંધ કારખાનામાં આગ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો રાત્રી કરફ્યુ હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હતું સદનસીબે કોઈ જાનહાની નહીં FSL રિપોર્ટ બાદ જ આગનું કારણ બહાર આવશે મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને […]

Breaking News

રાજકોટ હાર્ડવેરના બંધ કારખાનામાં આગ
ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
રાત્રી કરફ્યુ હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હતું
સદનસીબે કોઈ જાનહાની નહીં
FSL રિપોર્ટ બાદ જ આગનું કારણ બહાર આવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…