Islamabad News : પાકિસ્તાને કરેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. જેમાં સિયાલકોટ, કરાચી અને ઇસ્લામાબાદમાં હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓને કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની છે. તે સિવાય ઈસ્લામાબાદમાં બ્લાસ્ટના પણ સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા
આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”
