Gujarat News/ રાજ્યમાં ફરી એક વખત IAS અધિકારીઓની બદલી

નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરા

Top Stories Gujarat
Beginners guide to 2024 12 04T201557.336 રાજ્યમાં ફરી એક વખત IAS અધિકારીઓની બદલી

Gujarat News : રાજ્યમાં ફરી એક વખત IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની બદલી કરવામાં આવી છે. જેને પગલે નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાને મુકવામાં આવ્યા છે. જ્યારે તુષાર ધોળકિયાની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

ઉપરાંત કમલ દયાનીને ગૌણ સેવા પસંદગી મંડળમાથી હટાવવામાં આવ્યા છે. બીજીતરફ ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાની બદલી કરવામાં આવી છે. ડીપી દેસાઈને AUDAના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે સિવાય GUDAના CEOનો વધારાનો ચાર્જ પણ દેસાઈને સોંપવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાજપમાં મોટા વિવાદના એંધાણ, અમરેલી નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ

આ પણ વાંચો: અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો

આ પણ વાંચો: અમરેલીમાં એક સાધુએ અન્ય સાધુને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ