આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને આર્થિક રીતે ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 02 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૨-૦૮-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  અષાઢ વદ તેરસ
  • રાશી :-    મિથુન                (ક,છ,ઘ)
  • નક્ષત્ર :-   આદ્રા            (સવારે ૧૦:૫૯ સુધી.)
  • યોગ :-    હર્ષણ           (સવારે ૧૧:૪૬ સુધી.)
  • કરણ :-             વણિજ           (બપોરે ૦૩:૨૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                  ü મિથુન (સવારે ૦૫:૪૨ કલાક, ઓગસ્ટ-૦૩)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૦ કલાકે                            ü સાંજે ૦૭.૨૦ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૦૪:૪૯ એ.એમ,                                  ü ૦૬:૦૩ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૧૧ સુધી.       ü સવારે ૧૧.૦૬ થી બપોરે ૧૨.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ॐ भद्रकाल्यै नमः‘ મંત્રનો જાપ કરવો જોઈએ..
  • તેરસની સમાપ્તિ   :        બપોરે ૦૩:૨૬ સુધી.

 

તારીખ   :-    ૦૨-૦૮-૨૦૨૪, શુક્રવાર / અષાઢ વદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૯ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૧:૦૬
શુભ ૧૨:૪૫ થી ૦૨.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૩ થી ૧૧:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • લોકો સુખ-દુઃખમાં સહભાગી થાય.
  • સાંજ નું કામ સાંજે બતાવજો.
  • શાંતિમાં ભંગ થાય.
  • કમિશનની આવક થાય
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • મગજ ની શાંતિ મળે.
  • પરિવાર સાથે અંગત વાતચીત થાય.
  • ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • ધ્યાન અને યોગ કરવા
  • એકાંત ગમે.
  • લગ્નજીવનમાં સાંભળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કીમતી સામાન નું ધ્યાન રાખવું.
  • ખોટી દલીલો ન કરવી.
  • ખાલી સમયમાં રમત રમાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • માતા તરફથી ધનલાભ થાય.
  • દિવસ તમારો યાદગાર બને.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સાંધાનો દુખાવો રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક સ્થિતિ બગડી શકે છે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • પછીથી ઘરે આવી શકે છે.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ઓચિંતો ધનખર્ચ થાય.
  • નવા સંબંધો બંધાય.
  • ખોટી ચર્ચામાં ન ઉતરવું.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજ મજા માં દિવસ જાય.
  • જમીન મકાન વેચાણ ના યોગ પ્રબળ છે.
  • મનને શાંતિ જણાય.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનખર્ચ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • ઓચિંતું કોઈ નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • આળસમાં દિવસ જાય.
  • ધન ખર્ચ પર કાબૂ રાખવો.
  • સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • શુભ કલર- ગુલાબી
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • મિત્ર તથા પરિવારની મદદ જણાય.
  • નવા આમંત્રણ મળી શકે છે.
  • સમાજમાં માન મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…

આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….

આ પણ વાંચો:ભગવાન શિવની ઉત્પત્તિઃ કેવી રીતે થયો હતો જન્મ? શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણની કથાઓમાં જોવા મળ્યો વિરોધાભાસ