કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત જમ્મુ -કાશ્મીરની મુલાકાતે જવાના છે. આ વખતે રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે જમ્મુની મુલાકાત લેશે. માનવામાં આવે છે કે આ વખતે રાહુલ ગાંધી માતા વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી શકે છે.
આ પણ વાંચો :યુપીના પૂર્વ ગવર્નર કુરૈશી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ, યોગી સરકાર પર કરી હતી અભદ્ર ટિપ્પણી
અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાત લીધી હતી. ગયા મહિને, 9 ઓગસ્ટના રોજ, રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા. તે જ સમયે, એક મહિનાના અંતરાલ બાદ ફરી એકવાર રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરની મુલાકાતે જવાના છે.
Congress leader Rahul Gandhi to visit Jammu on September 9 and September 10, likely to offer prayers at Mata Vaishno Devi temple
(File photo) pic.twitter.com/w8TyPL7WY2
— ANI (@ANI) September 5, 2021
આ પણ વાંચો :TMC એ પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જાણો CM મમતા બેનર્જી ક્યાંથી ચૂંટણી લડશે
આ પણ વાંચો :શિવસેના સાંસદ સંજય રાઉતે નહેરૂ મામલે કેન્દ્ર સરકારને શુ કહ્યું જાણો…
હવે બરાબર એક મહિના પછી, રાહુલ ગાંધી જમ્મુ વિભાગના પ્રવાસે છે. તેમની મુલાકાત અંગે હજુ સુધી પક્ષના નેતાઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે તેઓ કોંગ્રેસના જૂથવાદને સમાપ્ત કરવા માટે પક્ષના નેતાઓ સાથે વાતચીત કરી શકે છે. કોંગ્રેસ પક્ષના કાર્યક્રમોમાં આ જૂથવાદ સામે આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના ઘણા સત્તાવાર કાર્યક્રમોમાં ઘણા વરિષ્ઠ નેતાઓ ગેરહાજર રહ્યા છે.
આ પણ વાંચો :બિહારમાં જયપ્રકાશજી અને ડો.લોહિયાના વિચારોની બાદબાકી ?
આ પણ વાંચો :સરકારી વ્યવસ્થા અપૂરતી, મેડિકલ કોલેજમાં 540 બાળકોને દાખલ, પથારી ઓછી પડી
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત
આ પણ વાંચો :દેશમાં કોરોનાના નવા કેસ છેલ્લા 24 કલાકમાં 40 હજાર,કેરળની સ્થિતિ વિસ્ફોટક
