Gujarat/ અમદાવાદમાં જગન્નાથ મંદિરે પૂજા અર્ચના, જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહે આપી હાજરી, પ્રદિપસિંહ જાડેજાએ કરી જગન્નાથજીની પુજા, યજમાને પણ રથમાં કરી પૂજા અર્ચના, ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, રથયાત્રા બાદ જગન્નાથજીને ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે, ગઇકાલે નીકળી હતી જગન્નાથજીની રથયાત્રા

Breaking News