
વલ્ડ હેરીટેજ શહેર બનવાની સાથે અમદાવાદ નું નામ વિશ્વ ના ફલક પર પ્રસિધ્ધ થશે અને સાથે ટુરીસમ માં પણ વધારો થશે. સાથે સાથે સ્થાપત્યો ની જાળવણી કરવાની નૈતિક જવાબદેહી શહેર ના લોકો ની અને સરકાર ની રહેશે.
વલ્ડ હેરીટેજ શહેર બનવાની સાથે અમદાવાદ નું નામ વિશ્વ ના ફલક પર પ્રસિધ્ધ થશે અને સાથે ટુરીસમ માં પણ વધારો થશે. સાથે સાથે સ્થાપત્યો ની જાળવણી કરવાની નૈતિક જવાબદેહી શહેર ના લોકો ની અને સરકાર ની રહેશે.