Ahmedabad/ અમદાવાદ AMTSનું 523.70 કરોડનું બજેટ રજૂ, AMTSનું વર્ષ 2021-22નું બજેટ કરાયું રજૂ, વર્ષ 2020-21 માત્ર 35 કરોડ રૂપિયાની આવક, 131 કરોડની આવક સામે માત્ર 35 કરોડની આવક, AMTS બસના ભાડામાં કોઈ વધારો નહીં, 1 લાખ શ્રમિકોને મફતમાં પ્રવાસ કરાવાશે, લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક અપાશે, વાસણા, સારંગુપુર બસ સ્ટેશનનું કરાશે નવિનીકરણ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)