Gujarat/ અરવલ્લીમાં આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ , પુરવઠા વિભાગ દ્વારા કોરોના સંક્રમણ રોકવા નિર્ણય , માર્કેટયાર્ડમાં 30 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી રહેશે બંધ , જિલ્લાના 8 કેન્દ્રો પર થતી હતી ઘઉંની ખરીદી , 6000 ખેડૂતોએ ઘઉં વેચવા કારાવી છે નોંધણી

Breaking News