Gujarat/ ગુજરાતમાં કર્ફયુ મુદ્દે મોટી જાહેરાત, ચાર મહાનગરોમાં 15 ફેબ્રુ.સુધી રહેશે કર્ફયૂ, રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફયૂ, અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રહેશે અમલ, લગ્નપ્રસંગમાં વધુમાં વધુ 200 વ્યકિતઓને છુટ, ગુજરાત સરકારની મોટી જાહેરાત

Breaking News