Breaking News/ જામનગરઃ બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલો, શહેરમાં જર્જરિત આવાસોને લઈને વિપક્ષ મેદાને, લાલવાડીમાં આવેલ ગુ.હા.બોર્ડની આવાસની લીધી મુલાકાત, લાલવાડી આવાસમાં પણ દુર્ઘટનાનો ખતરો, મકાનોની હાલત અતિ જર્જરિત, 512 આવાસમાં જીવન જોખમે વસવાટ કરે, તંત્ર અને સરકાર કોઈપણ દુર્ઘટના બાદ જ કેમ જાગે છે ?

Breaking News