Breaking News/ જામનગરઃ વાવાઝોડાની સ્થિતિ સામે તંત્ર એલર્ટ, સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન, વાવાઝોડાની સ્થિતિ સામે વહીવટી સહિતના પ્રસાસન તૈયાર, જિલ્લાના તમામ માછીમારોને પરત બોલાવી લેવાયા, જિલ્લાના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ, રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો, ત્રણ તાલુકાના 22 ગામડાના લોકોના સ્થળાંતરની તૈયારી, 76 હજાર લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી, NDRF-SDRFની લેવાશે મદદઃ કલેક્ટર

Breaking News