બાળકો ગુમ/ જામનગરમાં ત્રણ બાળકો રહસ્યમય રીતે થયા ગુમ, ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા હતા બાળકો, સિક્કિમના બે અને નેપાળનો એક સગીર જામનગરથી ગુમ, એક સાથે 3 બાળકો ગુમ થતા પંથકમાં મચી ચકચાર, સંચાલકે એ ડિવિઝન પોલીસમાં નોંધાવી અપહરણની ફરિયાદ August 31, 2023jani Breaking News