બાગેશ્વર બાબા/ બાબા બાગેશ્વર આજે અમદાવાદમાં સવારે 11 વાગે અમદાવાદ આવી પહોંચશે દેવકીનંદન ઠાકુરજીની શિવ કથામાં હાજરી આપશે ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રે સુરત જવા રવાના થશે 26 થી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં રાજકોટ, ગાંધીનગરમાં પણ દિવ્ય દરબાર યોજાશે 29 અને 30 મે ના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર

Breaking News