Gujarat/ ભરૂચના આમોદમાં ધર્મપરિવર્તનનો પર્દાફાશ, 100થી વધુ હિન્દુઓનું કરાયું ધર્મપરિવર્તન, કાંકરિયા ગામના આદિવાસીઓને આપી લાલચ, 37 આદિવાસી પરિવારને ઇસ્લામ ધર્મ અંગીકાર, 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી, ધર્મ પરિવર્તન માટે વિદેશથી કરાયું ફન્ડિંગ, જાગૃત નાગરિકે પોલીસને આપી હતી માહિતી, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)