Gujarat/ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ , સુરત એસટી બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટિંગ , કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય પ્રવાસીઓએ કરાવવો પડશે RTPCR ટેસ્ટ, 72 કલાક અગાઉનો રિપોર્ટ માન્ય રહેશે , રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ

Breaking News