Gujarat/ મહુવા માર્કેટ યાર્ડ આજથી 4 દિવસ બંધ , મહાશિવરાત્રી પર્વને લઈ માર્કેટયાર્ડ બંધ , આગામી 4 દિવસ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ , લાલ ડુંગળીનો માલ વધુ ભરાવાથી આવક બંધ , 14 તારીખથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને અપાશે પ્રવેશ

Breaking News