Breaking News/ મોરબી ઝૂલતા મોતના માલિકની સુફીયાની સલાહો જયસુખ પટેલ લખી છે વર્ષ 2019માં એક બુક ‘સમસ્યા અને સમાધાન’ નામની લખી છે બુક બુકમાં લેખોની બડાશો સાંભળીને ચોકી જશો ભ્રષ્ટાચાર ઉપર થી નીચે આવે છેઃ જયસુખ આખે આખી સિસ્ટમ ભ્રષ્ટાચાર થી ખદબદે છે :જયસુખ આપણી માનસિકતા લાલચુ અને મફતનું મેળવવાની છે :જયસુખ ‘દેશમાં ખાતમુહૂર્ત, ઉદ્દઘાટનોનેને વિકાસ કહેવાય છે’

Breaking News