રાજકોટમાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના કોઠારિયા રોડ પર જૂના ગણેશનગરમાં રહેતી પરિણીતાને વારંવાર પતિ અને સાસુ-સસરા દ્રારા પિયરમાંથી પૈસા લાવવાનુ દબાણ કરે છે..વળી કરિયાવર ઓછુ લાવી છે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપે છે..ત્યારે સતત આવા માનસિક ત્રાસથી કંટાળતા પરિણીતાએ ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
Not Set/ રાજકોટમાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ફરિયાદ કરી
રાજકોટમાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના કોઠારિયા રોડ પર જૂના ગણેશનગરમાં રહેતી પરિણીતાને વારંવાર પતિ અને સાસુ-સસરા દ્રારા પિયરમાંથી પૈસા લાવવાનુ દબાણ કરે છે..વળી કરિયાવર ઓછુ લાવી છે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપે છે..ત્યારે સતત આવા માનસિક ત્રાસથી કંટાળતા પરિણીતાએ ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ […]
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)