Gujarat/ રાજસ્થાન CM ગેહલોતનો ગુજરાત પ્રવાસ આજથી બે દિવસ કરશે ગુજરાતમાં પ્રચાર રાજસ્થાનના CM અશોક ગેહલોત ગુજરાતમાં કરશે પ્રચાર ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક છે અશોક ગેહલોત આજે સાંજે રાધનપુરમાં જનસભા સંબોધશે ગેહલોત 18મીએ થરાદમાં રોડ શો અને બાદમાં જનસભાને સંબોધશે

Breaking News