Gujarat/ રાજ્યમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર,જામનગરના ત્રણેય દર્દીઓ સ્વસ્થ,ઝિમ્બાવવેથી જામનગર આવેલ દર્દી સંપૂર્ણ સ્વસ્થ,ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી અપાઈ રજા,17 દિવસ બાદ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ,ગુજરાતના 5 દર્દીઓમાંથી 3 દર્દીઓ સ્વસ્થ

Breaking News