Gujarat/ સુરતમાં સુમુલ ડેરીનો મહત્વનો નિર્ણય, 100 કરોડ રૂપિયા 0%વ્યાજે ધિરાણ કરશે, ચેરમેન માનસિંગ પટેલે જાહેરાત કરી, સુમુલ પશુપાલકો માટે ખુશીના સમાચાર, ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય, ડેરીનું વર્ષ 2020-21માં 4 હજાર 139 કરોડનું ટર્નઓવર, પશુપાલકોને 2 હજાર 650 કરોડ ચૂકવાયા

Breaking News