Gujarat/ સુરેન્દ્રનગર: વીજકાપના વિરોધમાં સોમવારે ખેડૂતોની રેલી, સરકાર દ્વારા કરાઈ છે 6 કલાક વીજળી આપવાની જાહેરાત, સરકારની જાહેરાતના વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે રેલી, મૂળી સહીત ગામડાઓમાં ઢોલ વગાડી કરાયુ આહવાન, નર્મદા કેનાલ-વીજળીની સમસ્યાથી ખેડુતો ત્રાહિમામ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)