મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીની 150 મી જયંતી પર વડા પ્રધાન મોદી અને સોનિયા ગાંધીએ રાજઘાટ પહોચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં દેશને ખુલ્લા શૌચક્રિયા મુક્ત (ઓડીએફ) તરીકે જાહેર કરશે. આ પછી વડા પ્રધાન ભાજપનાં કાર્યકરોનાં કાર્યક્રમમાં જોડાશે.
રાજઘાટ પર વડા પ્રધાન મોદીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ
Delhi: Prime Minister Narendra Modi pays tribute to Mahatma Gandhi at Raj Ghat. #GandhiJayanti pic.twitter.com/cjhtAVgaZt
— ANI (@ANI) October 2, 2019
સોનિયા ગાંધી અને જે.પી.નડ્ડાએ રાજઘાટ પહોચી બાપુને આપી શ્રદ્ધાંજલિ
Delhi: Congress interim President Sonia Gandhi and BJP Working President JP Nadda pay tribute to Mahatma Gandhi at Raj Ghat #GandhiJayanti pic.twitter.com/b4l0ROzl8a
— ANI (@ANI) October 2, 2019
રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદે બાપુને આપી શ્રદ્ધાંજલિ
गांधी जयंती के दिन बापू को श्रद्धांजलि। राष्ट्रपिता महात्मा गांधी की 150वीं जयंती का दिन हम सबके लिए सत्य, अहिंसा, सौहार्द, नैतिकता और सादगी के आदर्शों के प्रति स्वयं को समर्पित करने का अवसर है। उनकी शिक्षाएं पूरी मानवता के लिए आज भी प्रासंगिक है।वह सदैव हमारे पथ-प्रदर्शक रहेंगे।
— President of India (@rashtrapatibhvn) October 2, 2019
ઉપ રાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ બાપુને આપી શ્રદ્ધાંજલિ
I convey my warm greetings and good wishes to the people of our country on the occasion of the 150th Birth Anniversary of the Father of the Nation – Mahatma Gandhi. #Mahatma150 #MahatmaGandhi #GandhiJayanti #GandhiAt150 #Gandhi150 pic.twitter.com/LqP6ciQVaO
— Vice-President of India (@VPIndia) October 2, 2019
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
