વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયાત નિકાસ મામલે આપવામા આવતા લાભોમાં ફેરબદલી કરતા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જી હા, ભારતની આયાત નિકાસ વેપાર યોજના(MEIS) હેઠળનાં વેપાર પર મળતા કુલ લાભો પર મર્યાદા લાદવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી આયાત કોઇ એક આયાત-નિકાસ કોડ IEC દીઠ 2 કરોડ રૂપિયાથી વધુ ન હોય તેવા IEC ને જ આયાત – નિકાસ યોજનાનાં કુલ લાભો આપવામાં આવશે.
Limit imposed on total benefits under Merchandise Exports from India Scheme (MEIS). Total benefits which may be granted to an Importer Exporter Code (IEC) holder not to exceed Rs 2 crores per IEC of exports made in the period 1st Sept to 31st Dec: Ministry Of Commerce & Industry pic.twitter.com/6xzfBgmWq1
— ANI (@ANI) September 2, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….