દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
તારીખ :- ૧૧ – ૧૨ – ૨૦૨૦, શુક્રવાર
તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ અગિયારસ
રાશી :- તુલા
નક્ષત્ર:- ચિત્રા
યોગ :- શોભન
કરણ:- બાલવ
દિન વિશેષ:-
અગિયારસ છે.
“ નમ: ભગવતે વાસુદેવાય “ ના મંત્રનો જાપ કરી પીપળે પાણી ચઢાવવું.

મેષ (અ, લ , ઈ) :-
- નવું શીખવા મળે.
- પરિવારના સભ્યની તબિયત સાચવવી.
- રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
- રોકાણથી લાભ થાય.
- આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
- કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
- પ્રેમનું જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧

મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી પ્રસંશા થાય.
- જમીન – મકાનથી ફાયદો થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળવું.
- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધન બચાવવાની કોશિશ કરવી.
- નોકરીની તક મળે.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- આર્થિક લાભ થાય.
- નવી માંગણી થાય.
- ભવિષ્યની નવી યોજના બને.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
- માતા – પિતાથી ધન લાભ થાય.
- ઓચિંતો આર્થિક લાભ થાય.
- પસફળતા મળે.
- માથામાં દુખાવો રહ્યા કરે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬

તુલા (ર , ત) :-
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- પ્રેમનો પ્રસ્તાવ મૂકાય.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- કોઈ નવી ભેટ સોગાદ મળે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
- સલાહ લીધા વગર કોઈ કાર્ય ન કરવું.
- લગ્નયોગ પ્રબળ બને.
- ઉતાવળું કાર્ય ન કરવું.
- સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- લોકોથી અપેક્ષા ન રાખવી.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- મિત્ર તરફથી ફાયદો જણાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-
- હિંમત ન હારવી.
- બનેલ યોજના સફળ થાય.
- લાગણી બંધાય.
- સહકાર મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
- બાળપણની યાદો તાજી થાય.
- આરામ પૂરતો કરવો.
- જૂના મિત્રની મુલાકાત થાય.
- ભાઈ – બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
- દ્રષ્ટિકોણ બદલાય.
- હળવાશ ભરી પળો વિતાવી શકો.
- લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
