મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- મહાનગરોમાં આજે મનપાના શિક્ષકો કરશે ઉપવાસ
- 4200 ગ્રેડ પે બાબતે મનપાના શિક્ષકોને અન્યાય
- મનપાના શિક્ષકો 1996થી 4200ની માંગણી કરે છે
- અત્યારે સરકારે 2012થી આપવાનું નક્કી કર્યુ છે
- મનપાના શિક્ષકો 1996થી 2012 વચ્ચે કોઇ નિર્ણય નથી
- મનપાના શિક્ષકોમાં અસનતોષની લાગણી ફેલાઇ
- અમદાવાદ,રાજકોટ,જામનગરના શિક્ષકો કરશે પ્રતિક ઉપવાસ
- ભાવનગર, સુરત, બરોડા સહિતના શિક્ષકો ઉપવાસ કરશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…