Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય,ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ નો 15 જૂનથી અમલ,માત્ર ધર્મ પરિવર્તન ના હેતુથી કરેલ લગ્ન રદ કરાશે,જોગવાઈ નો ભંગ કરનારને થશે 3 થી 10 વર્ષ સુધીની સજા,જોગવાઈ ભંગ કરનારને ફટકારાશે રૂ.50 હજારથી માંડીને રૂ.5 લાખ સુધીનો દંડ,ધર્મ પરિવર્તન કે તે હેતુથી થયેલ લગ્ન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી શકાશે June 4, 2021parth amin Breaking News