અરવલ્લીના અણિયોરમાં ચક્કાજામ કરાયો હતો. ગામની મહિલાઓએ પાણીને લઇ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ એક કલાક વાહનો રોક્યા હતા. મહિલાઓને પાણી માટે 1 કિ.મી. દૂર જવું પડે છે. અણિયોર ધનસુરા રોડ પર વાહનોની લાઈનો લાગી હતી. પાણી નહીં મળે તો ચૂંટણીમાં નેતાઓની પ્રવેશબંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો:મોર્નિગ વોક માટે નીકળેલા યુવકને મળ્યું મોત, CCTV જોઈ ને ધ્રુજી જશો
આ પણ વાંચો: 2002ના રમખાણોમાં શું થયું હતું? : ગુજરાત આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું…
આ પણ વાંચો: ગૌમાતા માટે બનેલ નંદી સરોવર સ્વર્ગથી ઉતરતું નથી : આકર્ષક છે આ અહિંસાધામ