Breaking News/ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરનો મહત્વનો નિર્ણય, 16 જૂન સુધી દર્શન રહેશે બંધ, બિપોરજોય વાવાઝોડાના લઇ લેવાયો નિર્ણય, વેબસાઈટ પરથી લાઈવ દર્શન કરી શકાશે, વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને અપાશે ફૂડ પેકેટ, ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ June 14, 2023khusbu pandya Breaking News