દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૮-૦૪-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ અમાસ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- ઉત્તરભાદ્રપદ (સવારે ૧૦:૧૩ સુધી.)
- યોગ :- ઈન્દ્ર (સાંજે ૦૬:૧૩ સુધી.)
- કરણ :- ચતુષ્પાદ (બપોરે ૦૧:૩૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü મીન (સવારે ૦૭:૩૩ સુધી, અપ્રિલ-૦૯)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૫ એ.એમ ü ૦૬.૫૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬.૦૦ એ.એમ. ü ૦૬:૩૯ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૬ સુધી. ü સવારે ૦૭.૫૯ થી ૦૯.૩૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે સોમવતી અમાસ છે. કુંભ મેળો છે.· અમાસ ની સમાપ્તિ : રાત્રે ૧૧:૪૯ સુધી.·
- તારીખ :- ૦૮-૦૪-૨૦૨૪, સોમવાર / ફાગણ વદ અમાસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૨૫ થી ૦૭:૫૯ |
શુભ | ૦૯:૩૩ થી ૧૧:૦૭ |
લાભ | ૦૩:૪૯ થી ૦૫.૨૩ |
અમૃત | ૦૫:૨૩ થી ૦૬:૫૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૫ થી ૧૨:૪૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવસ ખૂબ જ આનંદદાયક રહેશે.
- ગેરકાયદેસર કાર્યોમાં રસ ન લો.
- તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે.
- ખામીઓમાંથી શીખો અને આગળ વધો.
- શુભ કલર: કેસરી
- શુભ અંક: ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- વરિષ્ઠ લોકોની સલાહ લેવી.
- વ્યાપારમાં નવો પ્રયાસ સફળ રહેશે.
- મહત્વપૂર્ણ મીટિંગ માટે પણ આમંત્રણ મળે.
- કોઈપણ પ્રકારની દલીલમાં ન પડો.
- શુભ કલર: બદામી
- શુભ અંક: ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
- ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.
- કોઈને અંગત જીવનની માહિતી ન આપો.
- વધારે ચર્ચા કરવાથી બચવું પડશે.
- શુભ કલર: ઓરેન્જ
- શુભ અંક: ૭
- કર્ક (ડ, હ) :-
- ભવિષ્ય માટે યોજનાઓ બને.
- તમારા મિત્રો મદદ કરે.
- કોઈપણ યાત્રા નિરર્થક રહેશે.
- નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં.
- શુભ કલર: ભૂખરો
- શુભ અંક: ૪
- સિંહ (મ, ટ) :-
- કામમાં રહેલા અવરોધો દૂર થશે.
- અનુભવી લોકોની સલાહ લો.
- વિવાહિત જીવન સુખમય રહેશે.
- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- વિવાદોનો ઉકેલ આવે.
- તણાવમાં વધારો થાય.
- જીવનસાથી વચ્ચે વિવાદથાય.
- પગના દુખાવાની સમસ્યા વધશે.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૩
- તુલા (ર, ત) :-
- અદ્ભુત ઊર્જા અનુભવશો.
- આવકમાં પણ સુધારો થશે.
- મિત્ર તરફથી સમાચાર પ્રાપ્ત થશે.
- કાર્યમાં યોગ્ય પરિણામ મળે.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૯
- વૃશ્વિક (ન, ય) :-
- મને સારા ઓર્ડર મળશે.
- સમયસર કામ પૂરું થાય.
- પ્રોપર્ટી સાથે જોડાયેલો મોટો સોદો થાય.
- પરિવારની સલાહ મનોબળ વધારશે.
- શુભ કલર: લાલ
- શુભ અંક: ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- થાકને કારણે માથાનો દુખાવો
- વિચારોમાં પરિવર્તન લાવો.
- વર્તમાન જોઈને તમે નિર્ણય લો.
- સાચા-ખોટાને સમજવું મુશ્કેલ બનશે.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૬
- મકર (ખ, જ) :-
- કમરનો દુખાવો રહે.
- સફળતાઓ પ્રાપ્ત થશે.
- નવા કાર્યો સિદ્ધ થશે
- ચારે બાજુથી સહયોગ મળશે.
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક: ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કે શુભ કાર્ય થાય.
- તમારું વ્યક્તિત્વ વધુ નિખરશે.
- એકાગ્રતા સાથે આગળ વધશો.
- ચોરી કે નુકશાન થવાની સંભાવના છે.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- વેપારમાં પડકારો આવશે.
- ઘણી મહેનત કરવી પડે છે.
- ધીરજ જાળવી રાખો.
- ઓફિસમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.
- શુભ કલર: વાદળી
- શુભ અંક: ૧
- નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ પર આધારિત છે અને માત્ર માહિતી માટે આપવામાં આવી રહી છે. મંતવ્ય ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો
આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…
આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો