Gandhinagar News : પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાઓનો ભારત જોરદાર પ્રતિસાદ આપી રહ્યું છે. ગુજરાતના સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજીતરફ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની બેઠક મળશે. ઈમરજન્સી સેન્ટર પર ગુૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ગયા છે. ઉપરાંત અધિકારીઓ પણ SEOC પહોંચવા રવાના થયા છે.
ગુજરાતના 3 સરહદી જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તે સિવાય ઈમરજન્સી સેન્ટરના હેડ ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા છે.
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ, ઘણા શહેરોમાંથી વિસ્ફોટના સમાચાર આવ્યા
આ પણ વાંચો:સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું- “પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન હજુ પણ યથાવત્”
