airline/ એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા

એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા 25 જેટલા કર્મચારીઓને છૂટા કરી નાખ્યા છે…….

Top Stories India Breaking News

New Delhi News: એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા 25 જેટલા કર્મચારીઓને છૂટા કરી નાખ્યા છે. એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશન ડિસ્ટર્બ કરવા અને નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન કરવાના દોષી માનતા સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે.

એકાએક 100થી વધુ ક્રૂ મેમ્બર્સ બીમારીનું કારણ આપી રજા પર ઊતરી જવાનું કારણ આપ્યું હતું જેના પરિણામે એરલાઇને બે દિવસમાં પોતાની 90 ફ્લાઇટને રદ કરવી પડી છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ મોડી પડવા અને કેન્સલ કરવા મામલે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એક્શન લીધાં છે અને આ મામલે એરલાઇન પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. મંત્રાલયે એરલાઇનને આ સમસ્યાને તુરંત હલ કરવાનો આગ્રહ પણ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….