Breaking News

Breaking News/રાજકોટ: પત્રિકાકાંડ બાદ હવે કવિતા કાંડ, ભાજપ આગેવાનોના સો. મીડિયામાં ફરતી થઇ કવિતા, અસંતોષના બળાપા સાથે કવિતા થઇ વાઇરલ, રાજકોટની રાજનીતિમાં સગાવાદના કરાયા આક્ષેપ, સગાવાદને પ્રોત્સાહન પણ આપતા હોવાનો ઉલ્લેખ, શિક્ષણ સમિતિને લઇને પણ કવિતામાં કરાયો ઉલ્લેખ, વ્યક્તિ શિક્ષણ સમિતિમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી, ‘સંગઠનમાં આવે એટલે થઇ જાય છે સ્વચ્છ’ના મરાયા ચાબખા, મનપા પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે, કવિતા વાયરલ થતા શહેરનું રાજકારણ ગરમાયું, ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીનું કવિતા અંગે નિવેદન, વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાચી છે: મુકેશ દોશી, કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે: મુકેશ દોશી, વિશાળ પરિવાર છે, દરેકને ન્યાય ન આપી શકાય: મુકેશ દોશી, સાચા કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાશે: મુકેશ દોશી, તમામ કાર્યકરની લાગણીને ધ્યાને લેવાનો પ્રયાસ કરાશે: દોશી, કોણે લખી કવિતાએ ખ્યાલ નથી: મુકેશ દોશી