ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે રાજકારણ હવે તીવ્ર બન્યું છે. વિપક્ષ સતત ભાજપને નિશાન બનાવી રહ્યું છે. શુક્રવારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાને કહેવાનું છે કે ચીને આપણી જમીનનો એક ઇંચ પણ લીધો નથી. પરંતુ ઉપગ્રહની તસ્વીર બતાવે છે કે ચીન ભારતની અંદર આવી ગયું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ દેશને સત્ય કહેવું જોઈએ. કારણ કે જો તેઓ સત્ય નહીં કહે તો માત્ર ચીનને તેનો ફાયદો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.