દેશમાં રવિવારે એક દિવસમાં કોવિડ-19 નાં 50 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા. નવીનતમ માહિતી અનુસાર, 24 કલાકમાં 54,735 નવા કેસ નોંધાયા પછી, કોરોના ચેપનાં કુલ કેસો વધીને 17,50,723 થઈ ગયા છે.
જ્યારે સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા પણ વધીને 11,45,629 થઈ ગઈ છે. રવિવાર સવાર સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, એક જ દિવસમાં 853 લોકોનાં મોત પછી, આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 37,364 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કોવિડ-19 દર્દીઓનો રિકવરી દર 65.43 ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ 11.81 ટકા છે.
India’s COVID tally crosses 17 lakh mark with 54,736 positive cases & 853 deaths in the last 24 hours.
Total #COVID19 cases stand at 17,50,724 including 5,67,730 active cases, 11,45,630 cured/discharged/migrated & 37,364 deaths: Health Ministry pic.twitter.com/WXGdKfaHUW
— ANI (@ANI) August 2, 2020