ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ કેસ નોંધાયા છે. વળી 1100 થી વધુ લોકો આ બિમારીનો ભોગ બન્યા છે. આ સાથે જ કેસની કુલ સંખ્યા 57 લાખને વટાવી ગઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 86,508 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,129 દર્દીઓ કોરોના રોગચાળાનાં કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે, દેશમાં કુલ કોરોનાનાં કેસ વધીને 57,32,519 પર પહોંચી ગયા છે. આમા 9,66,382 એક્ટિવ કેસ સામેલ છે. દેશમાં અત્યાર સુધીમાં 46,74,988 દર્દીઓ ટીક થયા છે.
India’s #COVID19 case tally crosses 57-lakh mark with a spike of 86,508 new cases & 1,129 deaths in last 24 hours.
The total case tally stands at 5,732,519 including 9,66,382 active cases, 46,74,988 cured/discharged/migrated & 91,149 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/pTxY0gg99Y
— ANI (@ANI) September 24, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.