ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ઈમરજન્સી વિભાગમાં થયું મોત..
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું થયું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ, શ્વાસ લેવામાં તકલીફ થતાં કરાયા હતા દાખલ….પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી દેશમાં ઘેરો શોક….

તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં, ડૉ. મનમોહન સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર રીતે રોબર્ટ વાડ્રરાએ x પર માહિતી આપી મૃત્યું જાહેર કરાયા છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે.

દેશની અર્થવ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની તબિયત બગડી, AIIMS ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
આ પણ વાંચો: આ પહેલા ક્યારેય કોઈ PMએ આવી ઘૃણાસ્પદ અને અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો નથી: મનમોહન સિંહ
