Not Set/ ઈરફાન ખાનને કહ્યું, થોડા દિવસમાં મરી જઈશ, ગળામાં એક બોર્ડ લટકાવા માગું છું..

મુંબઈ બોલિવૂડના અભિનેતા ઈરફાન ખાન હાલ કેન્સર જેવી ગંભર બીમારી સામે લડી રહ્યાં છે અને લંડનમાં તેની સારવાર કરાવી રહ્યા છે. ઇરફાન પાસે ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યુમર થયું છે જે દુર્લભ કેન્સર છે. તેમણે એક ઇન્ટરવ્યુંમાં આ બીમારી વિશે વાત કરી હતી. તેમણે જે વસ્તુઓ જાણવી છે તે ખૂબ જ આઘાતજનક છે. આપને જણાવી દઈએ કે, […]

Trending Entertainment

મુંબઈ

બોલિવૂડના અભિનેતા ઈરફાન ખાન હાલ કેન્સર જેવી ગંભર બીમારી સામે લડી રહ્યાં છે અને લંડનમાં તેની સારવાર કરાવી રહ્યા છે. ઇરફાન પાસે ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યુમર થયું છે જે દુર્લભ કેન્સર છે. તેમણે એક ઇન્ટરવ્યુંમાં આ બીમારી વિશે વાત કરી હતી. તેમણે જે વસ્તુઓ જાણવી છે તે ખૂબ જ આઘાતજનક છે.

irfan khan के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે, જ્યારથી તેમની આ બીમારી વિશે જાણ થઈ છે ત્યારથી ઇન્ડસ્ટ્રીઝના ઘણા કલાકારો અને ચાહકો તેમની તંદુરસ્તી માટે પ્રાથના કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમને કિમોથેરાપીના 6 સેશન થવાના છે. કિમોના 6 સેશનમાંથી 4 પૂર્ણ થયા છે. ચોથા સેશન પછી, સ્કેનમાં સારા સંકેતો છે. મારા ટેસ્ટ પોજીટીવ રહ્યા છે હવે બાકીના 2 સેશન બાકી છે. આ બધા  6 સેશન પૂર્ણ થશે, ત્યાર  પછી  ફરી એક વખત કેન્સર સ્કેન થશે.

આ ઇન્ટરવ્યુંમાં ઈરફાને આગળ જણાવ્યું હતું કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિના જીવનની કોઈ ગેરેંટી નથી. ઘણી વખત આ દિવસે એવું મન થાય છે કે. મારા ગળામાં બોર્ડ લટકાવી દવ અને તેમાં લખું  હશે. હું બીમાર છું અને હું થોડા દિવસોમાં મૃત્યુ પામીશ, મારું મન હંમેશાં ચાલુ રહે છે કે હું થોડા દિવસો, મહિનાઓ કે વર્ષોમાં મૃત્યુ પામીશ.

https://www.instagram.com/p/BghKcfdn3K3/?utm_source=ig_embed

ઇરફાન મન મકમ રાખીને કહે છે કે કેટલીક વાર હું વિચારું છું કે, આ તમામ બાબતો ભૂલી જાવ અને ફરી જીવન જીવા લાગુ. જીવન મને ફરીથી જીવવાનો અવસર આપે છે, મને લાગે છે કે મારી પાસે આજુબાજુ અંધકાર છે, હું નથી જોઈ શકતો કે જીવન મને શું આપી રહી છે.