મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- જેતપુર માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો
- માર્કેટીંગ યાર્ડમાં મગફળી ભરવા મુદ્દે હોબળો
- 650 ગ્રામ બારદાનની જગ્યાએ વધુ ભરતી
- બારદાનમાં 31 કિલો મગફળી ભરતા હોબાળો
- રોજની 2500 બારદાન મગફળી ભરાય છે યાર્ડમાં
- 200 ગ્રામ મગફળી વધારે ભરતા હોવાનો આક્ષેપ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…