ઘરેથી પણ ઉમેદવાર ફી ભરી શકશે, જેતે જિલ્લામાં ભરતીની જગ્યા પ્રમાણે ભરતી કરાશે. 1 નવે. થી 15 નવે. સુધી ફોર્મ ભરી શકાશે
અગાઉ 334 જેટલી ભરતી કરી હતી, વય મર્યાદાની છૂટછાટ મળશે, એમ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.
Recruitment/ વન સંરક્ષક બીટ ગાર્ડની ભરતી કરવામાં આવશેઃ વનમંત્રી કિરીટસિંહ રાણાની જાહેરાત
ઘરેથી પણ ઉમેદવાર ફી ભરી શકશે, જેતે જિલ્લામાં ભરતીની જગ્યા પ્રમાણે ભરતી કરાશે. 1 નવે. થી 15 નવે. સુધી ફોર્મ ભરી શકાશે અગાઉ 334 જેટલી ભરતી કરી હતી, વય મર્યાદાની છૂટછાટ મળશે, એમ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું.
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)