Sabarkantha News/ સાબરકાંઠા વાસીઓ માટે આનંદના સમાચાર, નાના ખેડબ્રહ્માથી અંબાજી સુધી રેલવે લાઇનને મળી મંજૂરી

આમ દિલ્હી જવા માટે વધુ એક ટ્રેક તૈયાર થશે

Gujarat

Sabarkantha News : સાબરકાંઠાના રહેવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જેમાં સાંસદ શોભના બારૈયાએનો વધુ એક પ્રયાસ સફળ થયો છે. જેમાં નાના ખેડબ્રહ્માથી અંબાજી સુધી રેલવે લાઇનને મંજૂરી મળી છે. જેને પગલે 46 કિલોમીટર રેલવેથી વધુ એક ટ્રેક તૈયાર થશે.

આમ દિલ્હી જવા માટે વધુ એક ટ્રેક તૈયાર થશે.જેનાથી ઉત્તર ગુજરાતને વ્યાપક ફાયદો થશે. અમદાવાદથી અંબાજી જવા માટે પણ ખુશીના સમાચાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી

આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

આ પણ વાંચો: અમદાવાદઃ બાલાજી અઘોરા મોલના માલિકની દાદાગીરી વહીસલ બ્લોઅર પર કરાવ્યો જાન લેવા હુમલો બીનીતા શાહે હુમલો કરાવ્યાનો આક્ષેપ હુમલાખોરોએ ફરિયાદીને આપી