New Delhi News : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ દિલ્હીના લોકોની વચ્ચે રહેવા માટે સરકારી બંગલો છોડી દેશે. તેમણે કહ્યું કે મેં રાજકીય દબાણને કારણે નહીં પરંતુ નૈતિક કારણોસર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. વાસ્તવમાં, AAP સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારે દિલ્હીના જંતર-મંતર પર ‘પીપલ્સ કોર્ટ’ને સંબોધિત કરી રહ્યા હતા.
आज से मैं “जनता की अदालत” में जा रहा हूँ। आने वाले दिल्ली चुनाव में जनता का समर्थन और दिल्लीवासियों का एक-एक वोट ही मेरी ईमानदारी का सुबूत होगा। https://t.co/P78H87icop
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 22, 2024
આ પણ વાંચો:તિરુપતિ લાડુ પ્રસાદમ વિવાદ પર મંદિર પ્રબંધનનું મોટું નિવેદન, ઘી સપ્લાય કંપનીએ કર્યો આ દાવો
આ પણ વાંચો:તિરુપતિ મંદિરમાં વાળના વેચાણથી 126 કરોડ, લાડુ પ્રસાદમાંથી 365 કરોડની થશે કમાણી
