દિલ્હી,
દિલ્હીમાં એક પછી એક આગની ઘટનાઓ થઇ રહી છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવ્યા પછી આજે બુધવાર સવારે સીજીઓ. કૉમ્પ્લેક્સના દિનદયાલ અંત્યોદય ભવનમાં આગ લાગી ગઈ હતી. આ આગ પાંચમાં માળે લાગી છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની આશરે 24 ગાડીઓ ત્યાં લાવવામાં આવી છે.
Delhi: Fire broke out at the office of Ministry of Social Justice and Empowerment in Pandit Deendayal Antyodaya Bhawan, at CGO Complex, today; 24 fire tenders present at the spot. #Delhi pic.twitter.com/epcfEpr7eN
— ANI (@ANI) March 6, 2019
દિનદયાળ અંત્યોદયા ભવનમાં આજે સવારે 8 વાગ્યાની આસપાસ આગ લાગ્યા પછી 8:34 એ આગ લાગવાની સુચના આપવામાં આવી. અહીંયા ફાયર બ્રિગેડ કેટલીક ગાળિયો લગાવામાં આવી હતી. જો કે અહિયાં હજુ પણ આગ લાગેલી છે. અહિયાં પર કેટલાય એયર ફોર્સ સામાજિક ન્યાય અને સુધારણા મંત્રાલય, વન વિભાગ તેમજ પેયલજ મંત્રાલય સહિત કેન્દ્રીય ઓફિસ છે. હાલ આગ પર નિયંત્રણ મેળવામાં આવ્યું છે.અહીયાના સ્થળને ઠંડુ રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.
#UPDATE on Delhi's CGO Complex fire: Fire under control, cooling process is going on. https://t.co/opBksp9pfI
— ANI (@ANI) March 6, 2019
#Visuals: Fire breaks out on the 5th floor of Pandit Deendayal Antyodaya Bhawan at CGO Complex; 24 fire tenders present at the spot. #Delhi pic.twitter.com/5csHdEfMiU
— ANI (@ANI) March 6, 2019
