પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે અને કેશિયર કેવલ શર્મા, ડ્રાઇવર વિક્રમ સિંઘ, ગનમેન યશ પાલ અને હરવંશ સિંહ આ દુર્ઘટનાનાં દુર્ભાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વાનમાં રહેલી તમામ રોકડ સુરક્ષીત છે. પોલીસ દ્વારા જાણકારી આપવીમાં આવી હતી કે, વાનમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળીને જમ્મુ-કાશ્મીર બેંકની બાની શાખાને સોંપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.