Gujarat/ અતિવૃષ્ટિથી નુકસાન અંગે 8 જિલ્લામાં સર્વે પૂર્ણ, કચ્છ જિલ્લામાં સર્વેની કામગીરી ચાલુ, 8 જિલ્લામાં કૃષિ વિભાગનો સર્વે પૂર્ણ, 4 કલાકે કૃષિમંત્રી સર્વે બાબતે રિવ્યુ બેઠક, અતિવૃષ્ટિથી ગુજરાતના 4000 ગામમાં સર્વે કરાયો, 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન થયું, રિપોર્ટ બાદ 9 જિલ્લાના રાહત પેકેજ જાહેર થશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)