Corona Update/ દેશના દ્વારે કોરોનાની બીજી લહેરની દસ્તક, નવા કેસ 16,900 જ્યારે રિકવરી માત્ર 12,000

દેશની જનતા કોરોનાના કારણે ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ ચૂકી છે. દેશભક્તિ ગાના બીજી લે હવે દસ્તક દઈ દીધા છે. સૌથી ખરાબ છે તે મહારાષ્ટ્રની છે. અહીં 24 કલાકમાં 8800 થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં કોરોનાનો

Top Stories

દેશની જનતા કોરોનાના કારણે ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ ચૂકી છે. દેશ બીજી લહેરે હવે દસ્તક દઈ દીધા છે. સૌથી ખરાબ છે તે મહારાષ્ટ્રની છે. અહીં 24 કલાકમાં 8800 થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં કોરોના નો આંકડો 15,000ની સપાટીને પાર કરી 16,900 થયો છે. જ્યારે રિકવરી માત્ર 12, 000 છે.મહારાષ્ટ્રમાં સતત કેસ વધવાને લીધે હવે ફરી એકવાર એક્ટિવ કેસની રીતે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે આવી ગયું છે.

OMG! / એક ટ્વીટ કરવુ એલોન મસ્કને પડ્યું ભારે, ગુમાવ્યા 1500 કરોડ ડોલર અને નંબર 1 નો તાજ

Incorrect to say new coronavirus strain has entered India till labs confirm it': Health ministry

મહારાષ્ટ્રમાં હવે 59 હજાર જ્યારે કેરળમાં 52000 એક્ટિવ કેસ છે.  ઉપરાંત દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી વધીને 1.48 લાખ કેસ સુધી પહોંચી, એક સમયે આ સંખ્યા 1.32 લાખ સુધી ઉતરી ગઈ હતી. દેશમાં મહારાષ્ટ્ર, કેરળ ઉપરાંત હવે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ સતત નવા કેસ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે પણ મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ કરી છે.

Political / ત્રણ શહેરોમાં મહિલા મેયર બનશે, પાર્લામેન્ટરી બોર્ડ કરશે નિર્ણય

દેશમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુધવારે રાત સુધીમાં દેશમાં 1.21 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે,  દેશમાં વેક્સિનેશનની બાબતમાં ઉત્તરપ્રદેશ 12.3 લાખ ડોઝ સાથે પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર 10.3 લાખ ડોઝ સાથે બીજા ક્રમે જ્યારે ગુજરાત 9.1 લાખ ડોઝ સાથે ત્રીજા ક્રમે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તામિલનાડુ અને પુડુચેરીની મુલાકાતે જશે, જયાં તેઓ વિવિધ જનકલ્યાણના પ્રોકેજ્ટને ખુલ્લાં મુકશે.

Covid-19 / ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં ઝીંકાયો વધારો, જનતા રહે સાવધાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…