Research/ ડાયાબિટીસથી દૂર રાખે છે ફિલટર કૉફી, આ રીતે કરો તેનો ઉપયોગ

આ શોધ દરમિયાન ઉકાળેલી કૉફી અને ફિલ્ટર કૉફીની વચ્ચેના અંતરનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Health & Fitness Lifestyle

એક રીસર્ચમાં એવો ખુલાસો કરવામાં આવ્યો કે, ફિલટર કૉફી ડાયાબિટીસથી દૂર રાખે છે. આવો જાણીએ કેવી રીતે કરો તેનો ઉપયોગ કરવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.

આ રીસર્ચ કૉફી લવર્સ માટે ખૂશખબર લઈને આવ્યું છે. રીસર્ચમાં જાણવા મળ્યું કે 3 કપ ફિલટર કૉફી આપને ટાઈપ-2 ડાયાબીટિસથી દૂર રાખી શકે છે. જો તમે બ્લેક કૉફી પીતા હોવ, તો આ ગૂડ ન્યૂઝ તમારા માટે નથી. NDTV એ ઈન્ટરનેશનલ મેડિસિન જનરલમાં પ્રકાશિત શોધમાં આ રિપૉર્ટ પ્રકાશિત કર્યો.

આ શોધ દરમિયાન ઉકાળેલી કૉફી અને ફિલ્ટર કૉફીની વચ્ચેના અંતરનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે કૉફી બનાવવા માટે પ્રક્રિયા એ આપણા સ્વાસ્થ્યને સારું પણ બનાવી શકે છે, અને સ્વાસ્થ્ય ખરાબ પણ કરી શકે છે.

શું ફાયદો મળે?
આ રીસર્ચમાં જાણવા મળ્યું કે 1 દિવસમાં 3 કપ ફિલ્ટર કૉફી પાવાથી ટાઈપ-2 ડાયાબીટિસ થવાનો ખતરો 60% ઓછો થઈ જાય છે.

ફિલ્ટર કૉફી કેવી રીતે છે ફાયદાકારક?
જ્યારે કૉફીને ફિલ્ટર કરવામાં આવે તો, તેમાં રહેલા ડિટરપેંસ ફિલ્ટરમાં જ રહી જાય છે. કૉફીના દરેક હાનિકારક તત્વો ગળાઈ જાય છે. અને તેના ઘણાં નાના-મોટા ફાયદા મળે છે. તેથી જો આ રીતે ફિલટર કૉફી બનાવીને જો રોજ 2 થી 3 કપ પીવામાં આવે તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

આવો જાણીએ ડાયાબીટિસથી કેવી રીતે બચી શકાય ?
– ઓવરવેટથી દૂર રહો
– ખાંડ અને ગળી ચીજોથી દૂર રહો.
– કસરત અને યોગા અવશ્ય કરો
– સ્મોકિંગ અને દારૂથી દૂર રહો.
– રિફાઈન્ડ કાર્બસથી બચો.
– ઍક્ટિવ લાઈફસ્ટાઈલ બનાવો.
– જંક ફૂડ અને પેકેટવાળા ફૂડથી બચો.
– ફાઈબરને ભોજનમાં શામેલ કરો.

આ પણ વાંચો-  Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે