Not Set/ હિન્દુ ટેરર પર પ્રકાશ રાજે કર્યું ટ્વીટ, પૂછ્યું આ આંતકવાદ નથી તો શું છે?

કમલ હસન બાદ હવે દક્ષિણના એક વધુ અભિનેતાએ ધર્મના નામ પર દેહશત ફેલાવના પ્રશ્ન ઉભા કર્યા છે.પ્રકાશ રાજે કમલ હસનનું સમર્થન કરતાં ટ્વીટ પર લખ્યું છે કે, “ ધર્મ સંસ્ક્રુતિ અને નૈતિકતાના નામ પર ડર પેદા કરવાનો આંતક નથી તો શું છે? #JUSTASKING દ્વારા લખ્યું છે કે, જો મારા દેશના રસ્તાઓ પર યુવા કપલને ગાળો […]

Entertainment

કમલ હસન બાદ હવે દક્ષિણના એક વધુ અભિનેતાએ ધર્મના નામ પર દેહશત ફેલાવના પ્રશ્ન ઉભા કર્યા છે.પ્રકાશ રાજે કમલ હસનનું સમર્થન કરતાં ટ્વીટ પર લખ્યું છે કે, “ ધર્મ સંસ્ક્રુતિ અને નૈતિકતાના નામ પર ડર પેદા કરવાનો આંતક નથી તો શું છે?

#JUSTASKING દ્વારા લખ્યું છે કે, જો મારા દેશના રસ્તાઓ પર યુવા કપલને ગાળો અને તેમની સાથે મારપીટ કરવી આંતક નથી? કાયદાને પોતાના હાથમાં લેવો અને ગૌ-હત્યાના શક પર જ માત્ર કોને મારીનાખવો શું એ આતંક નથી? જો અપશબ્દો સાથે ટ્રોલ કરવા, ધમકાવવા, મતભેદની નાની એવી અવાજને દબાવી દેવી આતંક નથી તો પછી આંતક શું છે?

આ પ્રશ્ન વિરુદ્દ કમલ હસન વિરૂદ્ધ આઈપીએસની કલમ ૫૦૦, ૫૧૧, ૨૯૮, ૨૯૫(અ) AN3 ૫૦૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.