આગ્રા/ આવતીકાલ ૨૯ એપ્રિલથી શની તેમની મકર રાશિ છોડીને કુંભ પ્રવેશ કરશે, આ પરિવર્તન કઈ રાશિ છે માટે શુભ

 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ શનિની માલિકીની રાશિ છે. કુંભ રાશિમાં 74 દિવસ બાકી રહ્યા પછી, શનિ પાછો ફરશે અને ફરી મકર રાશિમાં આવશે.

Dharma & Bhakti
  • આવતીકાલ ૨૯ એપ્રિલ થી સની તેમની મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ૧૧ માં ભુવનમાં બેસવાના છે.
  • ૨૫ વર્ષ પછી સ્થાન બદલાશે.

તો જાણીએ આ પરિવર્તન કઈ રાશિ માટે શુભ છે અને કઈ રાશિ માટે અશુભ છે.

  • ધન – ધન સાડાસાતીની પનોતી પુર્ણ થશે.
  • કુંભ – કુંભ રાશિની સાડાસાતી પ્રથમ ચરણ પૂર્ણ થઈ બીજા ચરણમાં આવશે.
  • મકર- મકર રાશિવાળાને સાડાસાતી અંતિમ ચરણમાં આવશે.
  • મીન – મીન રાશિ વાળાને સાડાસાતી ચાલુ થશે.
  • મિથુન અને તુલા રાશિવાળાને ધયા પૂર્ણ થશે.
  • કર્ક અને વૃષીક રાશિવાળાને ધયા ચાલુ રહેશે.

 

  • મેષ – ગુરુ અને રાહુની પીડાથી બચાવ થશે.
    • આકસ્મિક લાભ થશે.
  • વૃષભ – સંપત્તિ અને વાહનથી ફાયદો થશે.
    • અધૂરા કાર્યો પૂર્ણ થશે.
  • મિથુન – માનસિક શાંતિ મળશે.
    • સ્થાન પરિવર્તન થાય.
  • કર્ક – સ્વાસ્થ્ય અને દુર્ઘટનાથી સાચવવું.
  • સિંહ – વિવાહના યોગ બને;
    • નોકરી મળે.
  • કન્યા – શત્રુ નાશ થાય.
    • પરિવર્તનના યોગ પ્રબળ છે.
  • તુલા – સંતાન પ્રાપ્તિ થાય.
    • લગ્નના યોગ પ્રબળ છે.
  • વૃશ્ચિક – નવા કામની શરૂઆત થાય.
    • સ્વાસ્થ્ય સાચવવું.
  • ધન – નોકરીમાં પ્રમોશન મળે.
    • સંપત્તિમાં ફાયદો થાય.
  • મકર – સ્વાસ્થ્ય સાચવવું.
    • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • કુંભ – વેપાર રોજગાર વધે.
    • લગ્નમાં સાચવવું.
  • મીન – સ્થાન પરિવર્તન થાય.
    • પૈસાનો ખોટો ખર્ચ થાય.

દરેક રાશિવાળાએ આ પીડામાંથી મુક્ત થવા \ શ્રી ગરતેશ્વરાય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.

 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ શનિની માલિકીની રાશિ છે. કુંભ રાશિમાં 74 દિવસ બાકી રહ્યા પછી, શનિ પાછો ફરશે અને ફરી મકર રાશિમાં આવશે.

દેશ અને દુનિયા પર ગ્રહોની આ પ્રકારની અસર રહેશે
જ્યોતિષીઓના મતે, બુધ, શુક્ર અને શનિના રાશિચક્રના વારંવાર પરિવર્તનને કારણે હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. જો અમુક જગ્યાએ વરસાદ પડશે તો આકરી ગરમીનો અહેસાસ થશે.

વેપારના ક્ષેત્રમાં પણ ઉતાર-ચઢાવ આવશે. શેરબજારમાં પણ મોટો ઉલટફેર આવી શકે છે. શિક્ષણ ક્ષેત્રે કેટલીક નવી યોજનાઓ આવી શકે છે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. ધાર્મિક સ્વતંત્રતાને લઈને મોટો વિવાદ સામે આવી શકે છે.

કેટલીક જગ્યાએ વિવાદ થઈ શકે છે. કેટલાક મુદ્દા દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બની શકે છે. કેટલાક કેસમાં અદાલતે હસ્તક્ષેપ કરવો પડે છે. દેશ અને દુનિયામાં કુદરતી આફતો આવવાનો ભય રહેશે.